24th July 2015, 11:53 PM
જે વસ્તુ, સુવિધા આપણી પાસે પહેલેથી જ છે તેને છોડીને અનિશ્ચિત સુવિધાઓની પાછળ ભાગનાર વ્યક્તિઓને અંતમાં દુઃખોનો સામનો કરવો પડે છે. જ્યારે સમજદારી એમાં છે કે જે વસ્તુ કે સુવિધા આપણી પાસે છે તેનાથી સંતોષ પ્રાપ્ત કરવો
*~*Dhaval*~*....Ek Ehsaas...
|